અ.નિ. જસુમતિબેન કનૈયાલાલ પાવશીયા
(ઉ. વર્ષ : ૬૫) | ગામ : સાળંગપુર | તા. ૨૫/૦૪/૨૦૨૬
દિલગીરી સાથે જણાવવાનું કે અમારા સ્વ.પ્રિયશ્રી જસુમતિબેન કનૈયાલાલ પાવશીયા તા. ૨૫/૦૪/૨૦૨૬ ના રોજ અવસાન પામ્યા છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
સ્મશાનયાત્રા
તા. ૨૫/૦૪/૨૦૨૬ ને શનિવાર
સવારે ૧૧:૩૦ કલાકે
નિવાસ સ્થાનેથી નીકળી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ, જહાંગીરપુરા મુકામે જશે
નિવાસ સ્થાન : સાંતવન ન્યૂ એપ, અડાજણ, સુરત
(લી.) કનૈયાલાલ મેઘજીભાઈ પાવશીયા, જયંતિભાઈ, દિપકભાઈ
તથા સમસ્ત પરિવારના જય સ્વામિનારાયણ
Smaran ID: 628


Leave a Reply